ખંભાળિયામાં રામ જન્મભૂમિ સમર્પણનિધી માટે બેઠક યોજાઈ

0

ખંભાળિયાના વાછરાડાડા મંદિરના પટાંગણમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ખાતે મંદિરના નિર્માણકાર્ય માટે સમર્પણનિધિ અભિયાન અંતર્ગત મીટીંગ યોજાઈ હતી. આ સાથે ગઢવી સમાજના આગેવાન જગુભાઈ ભાન દ્વારા સમર્પણ નિધિનો ચેક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારી મુકેશભાઈ જાની, પરેશભાઈ મહેતા, અવિનાશભાઈ પંડિત, જિલ્લા યોજના સંયોજક પ્રવિણસિંહ કંચવાને અર્પણ કરવામાં આવ્યો હતો. યોજનાની વિસ્તૃત માહિતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહ પરેશભાઈ મહેતા દ્વારા આપવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!