ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે ચાર વર્ષ પૂર્ણ, લાઈવ આરતી યોજાઈ

0

૨૧ જાન્યુઆરીનો દિવસ દર વર્ષે ખોડલધામ માટે મહત્વનો હોય છે. ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત ૨૧ દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લાઈવ આરતીનો લ્હાવો ૨૧ જાન્યુઆરીરને ગુરૂવારના રોજ સવારે ૬-૧૫ કલાકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ફેસબુક પેઈજ, યુટ્યૂબ ચેનલ અને વેબસાઈટના માધ્યમથી ભાવિકોએ લાભ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!