જૂનાગઢમાં ગળાફાંસો ખાતા પરિણીતાનું મોત

0

જૂનાગઢમાં ઝાંઝરડા રોડ દિપાલીપાર્ક-૩ પંચશીલ ડુપ્લેક્ષ બ્લોક નં.૭૮માં રહેતી મેઘનાબેન ભાવિકભાઈ (ઉવ.રપ)રહે.સિધ્ધપુર વાળીએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો છે. આ બનાવ અંગે બી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભુલથી ઉંદર મારવાની દવા પી જતા મૃત્યું
કેશોદના ભાટસીમરોલી ગામનાં મંજુબેન જીણાભાઈ ગલ માનસીક બિમાર હોય અને તેઓએ તેની દવાને બદલે ઉંદર મારવાની દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!