જૂનાગઢનાં જાગૃત નાગરીક અમૃતભાઈ દેસાઈ દ્વારા પણ રજુઆત થઈ હતી

0

જે તે સમયે જૂનાગઢ ડિસ્ટ્રીકટ કોર્ટને અન્યત્ર ખસેડવાની હિલચાલ શરૂ થઈ હતી. તે અરસામાં જૂનાગઢનાં જાગૃત નાગરીક અમૃતભાઈ દેસાઈએ તા.૧૭-ર-૧૮નાં રોજ ડિસ્ટ્રીકટ કોર્ટને જુની સિવીલ હોસ્પિટલમાં તબદીલ કરવા અને ત્યાં જગ્યા ફાળવણી કરવા માટે ગુજરાત સરકાર તથા પીએમ સુધી રજુઆતો કરી હતી. અને ત્યાંથી પણ તેઓને હકારાત્મક વલણ સાથે જવાબ આપવામાં આવ્યો હતો અને સરકારશ્રી દ્વારા આ બાબતે નિર્ણય લેવાશે તેવું જણાવાયંુ હતું આમ આ રજુઆતને પણ સફળતા મળી છે તેમ અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!