વેરાવળમાં જલારામ મંદિરે ૨૫ પ્રકારના ૨૫૧ રોટલાનો મનોરથ યોજાયો

0

વેરાવળમાં મોટી શાકમાર્કેટમાં આવેલ જલારામ મંદિરે ગઈકાલે પોચી પૂનમને લઇ પૂ. જલારામ બાપાને જુદી-જુદી વેરાયટીના રોટલાઓનો મનોરથ કરવામાં આવેલ હતો. મનોરથમાં પૂ. જલારામ બાપાને ૨૫ પ્રકારની જુદી-જુદી વેરાયટીના કુલ ૨૫૧ જેટલા રોટલા ધરવામાં આવેલ હતાં. આ મનોરથના દર્શનનો મોટી સંખ્યામાં જલારામ ભકતોએ લ્હાવો લઇ ધન્યમતા પ્રાપ્ત કરી હતી. રાત્રીના મંદિરે ધૂન-ભજનની સાથે આરતી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!