પ્રાસલી આરોગ્ય કર્મચારીઓ સહિત ૩૫ કોરોના ર્વોરિયસને કોવિશિલ્ડ વેકસીન રક્ષિત લીધી

0

ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાસલી ॅદૃષ્ઠ સેન્ટર આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સ્ટાફ તથા આશાવર્કર બહેનો સહીત ૩૫ કોરોના ર્વોરિયસ તબીબો અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રાંસલી શહેરના કોવિશિલ્ડ વેકસીનથી રક્ષિત કરવામાં આવ્યા હતા. ૩૫આરોગ્ય કર્મચારીઓ તથા આશાવર્કર બહેનો પણ આ વેકસીનથી રક્ષિત કરવામાં આવ્યા હતા. તમામ વેકસીન લેનાર કોરોના ર્વોરિયસને ૩૦ મીનીટ સુધી નિરિક્ષણ રૂમમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં કોઈને પણ આડ અસર થઈ ન હતી. કોવિશિલ્ડ વેકસીન સંપૂર્ણ સુરક્ષિત છે. આ તકે સુત્રાપાડા તાલુકા હેલ્થ ઓફીસર અધિકારી ડો. ચૌહાણ, તાલુકા મેડીકલ ઓફિસર ડો. વિજય ઝણકાટની ઉપસ્થિતિમાં સ્ટાફગણ તથા આશાવર્કર બહેનોએ કોરોના રસી લીધેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!