ગિરનાર નેચર સફારી રૂટનાં પાણીનાં પોઈન્ટ ઉપર સિંહ દર્શનનો લાભ મળ્યો, લોકોમાં રોમાંચ

0

તાજેતરમાં ગિરનાર નેચર સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને પ્રાયોગીક ધોરણે શરૂ થયેલ નેચર સફારીનાં પ્રારંભથી નિરાશાની લાગણી પ્રવાસી જનતામાં ઉમટી હતી. પરંતુ હવે પ્રવાસીઓને રસ પડે અને ગિરનાર નેચર સફારીની મુલાકાત લઈ શકે તેવો ઉત્સાહ આપે તેવા સમાચાર મળી રહ્યા છે. ગિરનાર નેચર સફારીનાં રૂટમાં આવેલ પાણીનાં પોઈન્ટ ઉપર સિંહોએ ધામા નાખ્યા હતા અને સિંહોનાં દર્શન થકી પ્રવાસીઓમાં આનંદ ફેલાયો છે અને આગામી દિવસોમાં ગિરનાર નેચર સફારી પાર્કની વધુને વધુ લોકો મુલાકાત લેશે તેવી આશા સેવાઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!