શ્રી સ્વામીનારાયણ મંદિર જવાહર રોડ જૂનાગઢ તરફથી રૂા.૧પ,૧પ,૧પ૧ની ધનરાશી રામ મંદિર નિર્માણ માટે અર્પણ

0

જૂનાગઢ સહિત દેશભરમાં રામજન્મ ભૂમિ મંદિર નિર્માણ માટે લોકો સ્વૈચ્છિક રીતે ધન અર્પણ કરી રહયા છે અને મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન સફળ રીતે ચાલી રહયું છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામીનારાયણ મુખ્ય સુવર્ણ મંદિર દ્વારા પણ આ ભગીરથ કાર્ય માટે રૂા. ૧પ,૧પ,૧પ૧ની ધનરાશીનો ચેક અર્પણ કરવામાં આવેલ છે. ચેરમેનશ્રી કોઠારી સ્વામી દેવનંદદાસજી તેમજ શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ વાળા) તેમજ મુખ્ય કોઠારી અને ટ્રસ્ટી મંડળ દ્વારા આ શુભકાર્યમાં સહયોગ આપી ધનરાશી અર્પણ કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!