ભેંસાણ તાલુકાનાં ચુડા ગામે ગળાફાંસો ખાતા મૃત્યું

0

ભેંસાણ તાલુકાનાં ચુડા ગામે રહેતા રમેશભાઈ હીરાભાઈ મારૂ (ઉ.વ.૪૭)એ ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. વધુમાં મળતી વિગત અનુસાર મૃતકની દુકાનનું પ્લાસ્ટરનું કામ ચાલુ હોય અને પૈસાની જરૂર હોય જેથી તેના પિતા પાસેથી રૂા.૧૦ હજાર માંગતા તેનાં પિતાએ ઠપકો આપેલ જેથી તેને લાગી આવતા પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
ઉમટવાડા ગામે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યું
વંથલીનાં ઉમટવાડા ગામે રહેતા સતીષ યાદવ (ઉ.વ.રર) નામનાં યુવાને કોઈ કારણોસર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!