જૂનાગઢની લેન મસ્જીદમાં આવતીકાલે જશ્ને સીદીકી અકબર

0

જૂનાગઢ શહેરમાં જેલ રોડ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સામે આવેલી લેન મસ્જીદ ખાતે આવતીકાલે રવિવારે ઈસાની નમાઝ બાદ જશ્ને સીદીકે અકબરનું આયોજન કરવામાં આવેલ છે. આ જશ્નને હઝરત અલ્લાહામાં યાકુબ સીદીકી નકશબંદી મુઝદીદી તકરીર ફરમાવશે. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોને ઉપસ્થિત રહેવા લેન મસ્જીદનાં કાર્યકરોએ યાદીમાં જણાવેલ છે. કાર્યક્રમ બાદ ન્યાઝનું આયોજન કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!