બિલખા ગ્રામ પંચાયતના નિવૃત સેક્રેટરી અને પ્રખર સેવાભાવી નિર્મળભાઈનું નિધન થતા શોકની લાગણી

0

બિલખા ગ્રામ પંચાયતમાં સેક્રેટરી પદે નિષ્પક્ષ અને નિસ્વાર્થ કામગીરી કરીને ઘણા સમય પહેલા નિવૃત થનાર નિર્મળભાઈ લખુભાઈ ધાધલ (ઉ.વ.૬૮)નું કોરોનાને કારણે અવસાન થતા સમગ્ર બિલખામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
સ્વ. નિર્મળભાઈ પરોપકારી તેમજ અતિ મિલનસાર સ્વભાવના હોય તેમજ અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે જાેડાયેલ હોય તેમના અવસાનથી બિલખાને મોટી ખોટ પડેલ છે.
કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે બેસણું વિગેરે બંધ રાખેલ હોય તેમના પુત્ર વનરાજભાઈ નિર્મળભાઈ ધાધલ મો.૯૮૭૯૪ ૦૦૦૧૭ અને ભત્રીજા છત્રયાલભાઈ અનકભાઈ ધાધલ મો.૯૭ર૭૮ ૩૭૩૯૭ નો સંપર્ક કરવો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!