કૃષિ ઈજનેરી એન્ડ ટેકનોલોજી વિદ્યાશાખાનું ગૌરવ વધાર્યું

0

જૂનાગઢ કૃષિ ઈજનેરી યુનિવર્સિટી જૂનાગઢ ખાતે પ્રોસેસીંગ એન્ડ ફુડ એન્જીનીયરીંગ વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો.વલ્લભભાઈ કેશવભાઈ ચાંદેગરા (મુળ ગામ ગળોદર, માળીયાહાટીના)ને કૃષિ ઈજનેરી શાખાનો વર્ષ ર૦૧૯-ર૦ માટે ગુજરાત રાજયના રાજયપાલ દેવવ્રત આચાર્યની ઓનલાઈન ઉપસ્થિતિમાં યુનાઈટેડ ફોસ્ફરસ લી., મુબઈનાં મેનેજીંગ ડાયરેકટર રજનીકાંત શ્રોફ દ્વારા
તા. ૬-ર-ર૦ર૧ના રોજ યોજાયેલ ૧૬માં પદવીદાન સમારંભમાં બેસ્ટ ટીચર એવોર્ડથી નવાજી રોકડ, પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમણે આ એવોર્ડ મેળવી સોરઠીય પ્રજાપતિ સમાજ અને કૃષિ ઈજનેરી શાખાનું ગૌરવ વધાર્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!