જૂનાગઢ : પ્રદેશ ભાજપ દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

0

પ્રદેશ ગુજરાત ભાજપ દ્વારા આયોજીત દીનદયાલ ઉપાધ્યાયનાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, મેયર ધીરૂભાઈ ગોહેલ, મહામંત્રી શૈલેષભાઈ દવે, નાગજીભાઈ, યોગીભાઇ પઢીયાર, બાલાભાઇ રાડા, ર્નિભય પુરોહિત, લીલાભાઇ પરમાર, અરવિંદ ભલાણી, હર્ષાબેન ડાંગર, આરતીબેન જાેષી, ચંદ્રિકા રાખશીયા વગેરેએ ઉપસ્થિત રહી આ મહામાનવને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!