જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો યોજવા મુખ્યમંત્રીને રજુઆત કરાઈ

0

તાજેતરમાં ચાલતી કોરોનાની મહામારીમાં જનજીવન ધીમે-ધીમે પૂર્વવત થઈ રહ્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા વ્યાપકપણે રસીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમજ રજાના દિવસોમાં જૂનાગઢ શહેર અને નજીકનાં જાહેર સ્થળો ઉપર કોરોના ગાઈડલાઈનનું પાલન કરી લોકો એકત્ર થઈ આનંદ લઈ રહ્યા છે ત્યારે જૂનાગઢનાં ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રીના મેળાનું રાજય સરકારે આયોજન કરવુ જાેઈએ તેવી રજૂઆત કરતો પત્ર ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પાઠવી જૂનાગઢનાં હરેશ સી. બાટવીયાએ માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!