જૂનાગઢમાં પ મી માર્ચનાં રોજ બ્રહ્મયાત્રાનું આયોજન

0

જૂનાગઢ શહેરમાં આગામી તા.૭ મી માર્ચનાં રોજ વિશાળ બ્રહ્મ સંમેલન યોજાઈ રહયું છે. ત્યારે તા.પ મી માર્ચનાં રોજ બ્રહ્મયાત્રાનું પણ આયોજન કરવામાં આવી રહયું છે. પગપાળા સ્કુટર અને બગીઓ દ્વારા કાર્યાલયથી આ યાત્રા પ્રસ્થાન કરશે અને જૂનાગઢ શહેરની ગલી અને મહોલ્લાને ગંગાજળથી પવિત્ર કરવામાં આવશે. સાધુ-સંતો, બ્રહ્મ અગ્રણીઓ અને જૂનાગઢનાં અન્ય જ્ઞાતિનાં લોકો પણ તેમાં જાેડાશે. આ ઉપરાંત બ્રહ્મસમાજનાં તમામ સંગઠનોનાં નેતાઓ પણ આ યાત્રામાં જાેડાશે તેમ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!