સિંહબાળના પાંચ શિકારીઓને ઝડપી પાડતું વન વિભાગ

0

જૂનાગઢ વન વિભાગે ડુંગરપુર વિસ્તારમાંથી પાંચ શિકારીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા શિકારીઓએ એવી કબૂલાત આપી છે કે લોકડાઉન સમયે ગિરનારના જંગલમાં ફાંસલો ગોઠવી એક સિંહબાળનો શિકાર કર્યો હતો અને તેના નખ વેંચી નાખ્યા હતા, બાદમાં વન વિભાગે શિકારીઓને કોર્ટમાં રજુ કર્યા હતા અને કોર્ટે વધુ તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડ ઉપર વન વિભાગને સોંપવામાં આવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!