રાજયસભાની ગુજરાતની બે બેઠકો ઉપર કોંગ્રેસ હારનાં ડરે પોતાના ઉમેદવારો ન ઉતારે તેવી સંભાવના

0

કોંગ્રેસના સાંસદ અહમદ પટેલ અને ભાજપના સાંસદ અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજયસભાની બે બેઠકો માટે આગામી ૧ માર્ચે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે બંને બેઠકોની ચૂંટણીનું મતદાન અલગ- અલગ હોવાથી હારના ડરે કોંગ્રેસ તેના ઉમેદવારો નહીં ઉતારે તેવી શકયતા સેવાઈ રહી છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અહમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધન બાદ ખાલી પડેલી બંને બેઠકો માટે ૧૮મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. જયારે પહેલી માર્ચે બંને બેઠકો માટે પેટાચૂંટણીનું મતદાન છે. જાે કોંગ્રેસ આ બંને બેઠકો ઉપર ઉમેદવાર ઉભા ન રાખે તો ભાજપના બંને ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ શકે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!