જૂનાગઢ : લક્ષ્મીનારાયણ મંદિરનો પાટોત્સવ ઉજવાયો

0

જૂનાગઢમાં રાયજીબાગ સ્થિત રાજરત્ન શેઠ નાનજીભાઈ કાલીદાસભાઈ મહેતા પરિવાર નિર્મીત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરનો વસંતપંચમીના પાવન દિવસે પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવેલ હતો. મંદિરમાં આજના દિવસે, લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા, હોમાત્મક સુંદર કાંડનાં પાઠ, હનુમાન ચાલીસાના પાઠ તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું. આ ધાર્મીક કાર્યનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધેલ હતો. હાલ આ મંદિરનું સંચાલન મહેન્દ્રભાઈ મશરૂ તથા શરદભાઈ આડતીયા પરીવાર દ્વારા કરવામાં આવે છે. મંદિરમાં પૂજારી તરીકે હાર્દીકભાઈ પુરોહિત પોતાની સેવા આપી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!