સતાધારધામ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો

0

વિસાવદર નજીકના પ્રખ્યાત સતાધારધામ ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતોે. જગ્યાના મહંત વિજયબાપુ ગુરૂ જીવરાજબાપુ દ્વારા પૂ.શામજીબાપુના ભંડારા પ્રસંગની ઉજવણી થઈ હતી. આ જગ્યામાં પૂ.હરીવલ્લભદાસબાપુની ફુલ સમાધી, આપાગીગા મંદિર, ચેતન સમાધી, નૂતન ધર્મ સ્તંભ, બીલેશ્વર મહાદેવ મંદિર આવેલા છે. આ જગ્યામાં ભવ્ય અને દિવ્ય પરંપરાના દર્શન ભાવિકોને થાય છે. આ પ્રસંગે સંતો-મહંતો અને ભાવિકોએ પૂ.શામજીબાપની સમાધીએ પુષ્પાંજલી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!