સ્થાનીક સ્વરાજયની ચુંટણીના મતદાનના દિવસે શ્રમીકોને સવેતન રજા આપવાની રહેશે

0

ગીર સોમનાથ જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય અને પેટાચૂંટણીનું તા.૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે. જે અંતર્ગત કારખાના ધારા-૧૯૪૮ હેઠળ ગીર સોમનાથ જીલ્લામાં કાર્યરત કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓ તથા બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા અને સાઇટો ઉપર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ ૧૩૫(બી)(૧) અન્વયે શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!