ગિરનાર પર્વત ઉપર યાત્રિકો માટે વધુ સુવિધા ફાળવતી ઉષા બ્રેકો કંપની

0

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઊપર બિરાજમાન માં અંબે માતાજીનાં દર્શને પધારતા યાત્રિકો માટે ઉષા બ્રેકો કંપનીનાં ઉડનખટોલાનાં અપર સ્ટેશન ઉપર યાત્રિકોને વધુ એક સુવિધા ફાળવાઈ છે જેમાં આઇકોન બેલ સાથેનો સેલ્ફી પોઇન્ટ અને દૂરબીન દ્વારા ગિરનારના અન્ય ધર્મ સથળોનાં નજીકથી દર્શન કરાવવાનો પોઇન્ટ ઊભો કરાયો છે. આ સુવિધાનો યાત્રિકો અલગ પ્રકારના રોમાંચ સાથે લાભ લઈ રહ્યા છે. મંદિર પરિસરમાં યાત્રિકોને વિશ્રામ માટે બેન્ચો પણ મુકાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!