દિવનાં રાજવી પરિવારનાં યુવરાજનું નિધન

0

કેન્દ્ર શાસીત પ્રદેશ દિવના રાજવી પરિવારના યુવરાજ ઠાકોર વિજયસિંહજી બાપુજી લખુભા શિવુભા વાઘેલાનું તારીખ ૨૪-૨-૨૦૨૧ને બુધવારના રોજ અવસાન થયેલ છે. ઉના તાલુકા તેમજ ગીર-સોમનાથ જીલ્લા કરણી સેના દ્વારા તથા મારૂ રાજપુત સમાજના આગેવાનો દ્વારા લખુભા શિવુભા વાઘેલાને શ્રધ્ધાંજલી અર્પણ કરી અને ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરી હતી. સમાજમાંથી એક વિરલ વ્યક્તિને ગુમાવ્યાનું દુઃખ છે એમ શૈલેશસિંહ રાજપુતે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!