જૂનાગઢમાં બેંક કર્મચારીઓએ ખાનગીકરણનાં વિરોધમાં ધરણા કર્યા

0

આજે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (હ્લમ્ેં)નાં આદેશ મુજબ જૂનાગઢ યુનીટનાં બેંક કર્મચારીઓ દ્વારા એક દિવસના ધરણાનો કાર્યક્રમ રાખેલ છે. આ ધરણાનો મુખ્ય ઉદેશ સરકાર દ્વારા બજેટના સમયે નાણામંત્રી દ્વારા ત્રણ- ચાર રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત થયેલ છે. આ ખાનગી કરણથી બેંક કર્મચારીના હક્ક હિસ્સા ઉપર તરાપ માત્ર નથી જન સામાન્યની બેંકોમાં રહેલ થાપણો પણ જાેખમમાં આવી શકે તેવી શકયતા પણ જાેઇ શકાય છે. આજે પ્રતિકાત્મક ધરણાના કાર્યક્રમ બાદ તા.૧૫/૦૩ અને ૧૬/૦૩/૨૧નાં બે દિવસની હડતાળનો કાર્યક્રમ રાખેલ છે અને ભવિષ્યમાં વધુ જલદ પગલાં પણ આવી રહ્યા છે. આ કાર્યક્રમોમાં પબ્લીક પાસેથી પણ સાથ સહકારની અપેક્ષા રાખીએ તો અસ્થાને નહી ગણાય તેમ બેંક યુનિયનની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!