જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુંનાં ત્રણ બનાવો

0

વિસાવદર તાલુકાનાં ઈશ્વરીયા માંડાવડ ગામે રહેતા નારણભાઈ ભગવાનભાઈ સુખડીયા (ઉ.વ. ૬પ)નું ઈલેકટ્રીક શોર્ટ લાગતાં મૃત્યું થયેલ છે. આ બનાવની વધુ તપાસ વિસાવદરનાં પો.હે.કો. ડી.એન. ચાંચીયા ચલાવી રહયા છે. જયારે બગડુ ગામે રહેતા મનસુખભાઈ તુલસીભાઈ વાઘેલા (ઉ.વ. ૪પ)એ કોઈ અગમ્ય કારણોસર પંખામાં દોરી વડે લટકી જઈ ગળાફાંસો ખાતા તેમનું મૃત્યું નિપજયું છે. આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પો.હે.કો. આર.એમ. ગળચર ચલાવી રહયા છે. જયારે વંથલી તાલુકાનાં ગાદોઈ ગામે રહેતા જેઠીબેન નાગદાનભાઈ કાનગડ (ઉ.વ. પપ)ની નાની દિકરી મમતાબેન માનસીક બીમાર હોય જેથી તેની દિકરીની માનસીક બીમારીથી કંટાળી જતાં લાગી આવતાં ઘરમાં ગળાફાંસો ખાઈ જતાં તેમનું મૃત્યું થયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!