જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર ઘરમાં લાગેલ આગ

0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ, સાંઈબાબા મંદિરનાં સામેની ગલીમાં આવેલ વિઝન ટાવર-એમાં ચોથા માળે આગ લાગતાં એપાર્ટમેન્ટનાં રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. શોર્ટ સર્કીટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગથી ઘરમાં રહેલ સામાન સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. મનપા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવેલ અને આગને કાબુમાં લીધી હતી. સદનસીબેન કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!