નિવૃત્ત કર્મચારીઓનાં પ્રશ્નો હલ કરતા માર્કેટીંગ યાર્ડ જૂનાગઢનાં ચેરમેન કિરીટભાઈ પટેલ

0

જૂનાગઢ માકર્ટેટીંગ યાર્ડનાં નિવૃત્ત કર્મચારીઓને તેમનાં હક્ક હીસ્સા અગાઉની કમીટીએ કોઈપણ કારણ વીના અટકાવેલા હતા. હાલમાં નવી કમીટી અસ્તિત્વમાં આવતા અને કમીટીનાં ચેરમેન કિરીટભાઈ પટેલ પ્રમુખ જીલ્લા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢએ ચાર્જ સંભાળતા કર્મચારીઓએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા હક્ક હિસ્સાની માંગણી કરતા ચેરમેન કિરીટભાઈ પટેલે નિયમાનુસારની યોગ્ય માંગણી અન્વયે નિવૃત્ત કર્મચારીઓને જીવન નિર્વાહ ગુજારવા અટકાવેલ રકમો મંજુર કરી તા.૩૧-૩-ર૦ર૧નાં તેમનાં હસ્તક કર્મચારીઓને ચેક આપી નિવૃત્ત કર્મચારીઓનાં જીવનમાં ખુશીઓ ભરી આપેલ છે તેમ નિવૃત્ત કર્મચારીઓની યાદીમાં જણાવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!