વેરાવળમાં જલારામ બાપાને ૩૦૦ કિલો કેરીનો મનોરથ કરાયો

0

વેરાવળમાં ખડખડ વિસ્તારમાં આવેલ મોટી શાકમાર્કેટ પાસેના પૂ.જલારામ બાપાના મંદીરે બાપાને ૩૦૦ કિલો કેરી ધરી આંબા મનોરથના દર્શન યોજાયા હતા. આંબા મનોરથમાં પૂ.જલારામ બાપાના ચરણોમાં ૩૦૦ કિલોની સજાવટ કરવામાં આવેલ હતા. બાદમાં સાંજે ચારથી આઠ વાગ્યા દરમ્યાન મોટી સંખ્યામાં જલારામ બાપાના ભકતોએ આંબા મનોરથના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી ભાવવિભોર બન્યા હતા. આ તકે મનોરથ અને દર્શન કોવિડના નિયમોના પાલન સાથે કરાવવામાં આવેલ હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!