ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન : શોકની લાગણી

0

ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું છે. ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અરવિંદ રાઠોડનો હિન્દી ફિલ્મોમાં જેમ એક સમયે પ્રાણના નામનો સિક્કો ચાલતો હતો તેમ ગુજરાતી ફિલ્મોના વિલનમાં એવો જ દબદબો હતો. અરવિંદ રાઠોડે અઢળક ફિલ્મો, નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કર્યું હતું. ગુજરાતી અનેક ફિલ્મોમાં તેનો વિલનનો રોલ હજુ પણ લોકો યાદ કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!