મોહરમ તહેવાર સબબ ગાઈડલાઈન બહાર પાડવા મુખ્યમંત્રીને રજૂઆત

0

આગામી મોહરમ તહેવાર સબબ ઈલમ-સેજ-તાજીયા વગેરેનાં તહેવાર ઉજવવા તાકીદે ગાઈડલાઈન બહાર પાડવા અંગે મોહરમ કોમી એકતા સમિતિ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. આગામી દિવસોમાં મુસ્લીમ સમાજનું પવિત્ર પર્વ મોહરમ-તાજીયા આવતો હોય, જેને લઈ આ તહેવાર વર્તમાન કોરોના મહામારીને લઈને યોગ્ય ગાઈડલાઈન અનુસરી મુસ્લીમ સમાજ યોગ્ય રીતે ઉજવી શકે તે માટે સરકાર દ્વારા કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલ ન હોય જેને લઈ સમસ્ત મુસ્લીમ સમાજમાં નારાજગી પ્રવર્તતી હોય, આ તહેવાર બાબતે યોગ્ય ગાઈડલાઈન બહાર પાડવામાં આવે તેવી પત્રમાં વિનંતી કરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!