જૂનાગઢ : બે પોલીસ કર્મચારીઓનાં કોરોનાથી મૃત્યું થતાં રૂા. રપ-રપ લાખની સહાય

0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાની મહામારી સમયે એપ્રીલ માસમાં કાયદો વ્યવસ્થાની જાળવણીની ફરજ દરમ્યાન કોરાના વાયરસથી સંક્રમીત થવાથી બે પોલીસ કર્મચારીઓનાં દુઃખદ અવસાન થયેલ હતાં. જેમાં બાંટવા પોલીસ સ્ટેશનનાં એએસઆઈ કિરણકુમાર કાંતિલાલ કેલૈયા અને જૂનાગઢ પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં ફરજ બજાવતા રમેશગર ઉમેદગર મેઘનાથીનું દુઃખદ અવસાન થતાં તેનાં આશ્રીતોને રૂા. રપ-રપ લાખનો ચેક ગઈકાલે પોલીસ અધિક્ષક રવિતેજા વાસમશેટ્ટી દ્વારા એનાયત કરવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!