જૂનાગઢના પડતર પ્રાણપ્રશ્નો અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરાઈ

0

જૂનાગઢના પડતર પ્રાણ પ્રશ્નો અંગે માનવ અધિકાર સેલ ભાજપ જૂનાગઢના અગ્રણી અશ્વિન મણીયારે જૂનાગઢ શહેરનાં મ્યુઝીયમ, નરસિંહ સરોવરનું બ્યુટીફીકેશન કામ ઝડપથી હાથ ધરવા, ડેમોના કાંપ દૂર કરવા, સીસી ટીવી કેમેરા ફીટ કરવા, જફર મેદાનમાં નિર્માણ કરાયેલું સ્પોર્ટ સંકુલ સત્વરે કાર્યરત કરવા, એ-ડીવીઝન પોલીસ સ્ટેશનને જુની કલેકટર ઓફીસનું બિલ્ડીંગ ફાળવવા, સરકારી ફાર્મસીને પુર્નઃ શરૂ કરવા સહિતના પ્રશ્નો રજુ કરીને તેનું નિરાકરણ લાવવા રજુઆત કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!