રાજકોટનાં કમીશ્નર મનોજ અગ્રવાલે દ્વારકાધીશજીને ધ્વજાઆરોહણ કરી શીશ ઝુકાવ્યું

0

રાજકોટનાં કમીશ્નર મનોજ અગ્રવાલ પોતાના પરિવાર તથા મિત્રમંડળ સાથે યાત્રાધામ દ્વારકાના જગતમંદિરના શિખર ઉપર ધ્વજાઆરોહણ કરી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી અને દ્વારકાધીશ પાસે કોરોના વાયરસ નાબુદ થાય તેમજ સૌરાષ્ટ્રમાં શાંતિમય વાતાવરણ રહે તેવી પ્રાર્થના કરી હતી. જગતમંદિરની સુરક્ષા જાેઈ ડીવાયએસપી સમીર શારડા, પીઆઇ તાતમીયા અને પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. સમીર શારડા તથા પીઆઇ તાતમીયાએ મનોજ અગ્રવાલનું સ્વાગત કરી દ્વારકાધીશની છબી અર્પણ કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!