રાજકોટમાં રાજગોર સમાજને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરતા પૂ. મુકતાનંદબાપુ

0

રાજકોટમાં કોવીડની મહામારી સમયે રાજગોર બ્રાહ્મણ પરીવાર કોવીડ કમીટી દ્વારા રાજકોટ ખાતે કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવેલ જે સેવા દરમ્યાન સમગ્ર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ તરફથી સ્વૈચ્છીક ફંડ આપવામાં આવેલ જે કોવીડ સેન્ટરનાં તમામ ખર્ચ બાદ કરતા બચત રકમમાંથી સમાજમાં ખાસ કરીને જરૂરીયાત છે એવી એમ્બ્યુલન્સ વસાવવામાં આવેલ છે. જેનું ગઈકાલે રાજકોટ ત્રંબા ભરાડ વિદ્યાલય ખાતે અખીલ ભારત સાધુ સમાજનાં પ્રમુખ પૂ. મુકતાનંદબાપુનાં વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ. આ તકે ગીજુભાઈ ભરાડ, જયંતીભાઈ તેરૈયા, જતીનભાઈ ભરાડ, ડી.વી. મહેતા, સંજયભાઈ દવે, બંકિમભાઈ મહેતા, જયેશ દવે સહીતનાં ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!