કેશોદમાં શોભાયાત્રામાં હથિયાર લાવનાર બે શખ્સો સામે ગુનો નોંધાયો

0

કેશોદમાં ગત તા. ૩૦-૮-ર૦ર૧નાં રોજ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળેલ હતી અને આ શોભાયાત્રામાં પ્રફુલભાઈ પંડયાએ પોતાની પાસે રહેલ પિસ્તોલમાંથી માણસોની ભીડ વચ્ચે આકાશ તરફ નાળચું ઉચું કરી કૃત્યુ કર્યુ હતું તથા મહેન્દ્રભાઈ દયાતરે સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વગર હથિયાર લાવેલ હતું અને આ હથિયાર પ્રફુલભાઈ પંડયાને આપેલ હતું. આ ઘટનામાં ઈન્ચાર્જ પીઆઈ એન.બી. ચૌહાણે ખુદ ફરીયાદી બની બંને વિરૂધ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!