વરસાદની પરિસ્થિતિ સામાન્ય થતા ભવનાથ અને વિલીંગ્ડન ડેમ ઉપરનો પ્રતિબંધનું જાહેરનામું મોકુફ રખાયું

0

જૂનાગઢનાં અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી. બાંભણીયા દ્વારા સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. અગાઉ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા ભારે વરસાદને પગલે તા. ૧૩ થી ૧૬ સપ્ટેમ્બર સુધી ભવનાથ તરફ જતા રસ્તા તેમજ વિલીંગ્ડન ડેમ, દામોદરકુંડ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ હતો. અને તકેદારીનાં ભાગરૂપે આ આદેશ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ હાલની વરસાદની પરિસ્થિતિ સામાન્ય થઈ ગયેલ હોય જેથી આ જાહેરનામાની અમલવારી ચાલુ રાખવી યોગ્ય જણાતી ન હોય જેથી આજરોજ તા. ૧પ-૯-ર૧થી તાત્કાલીક અસરથી આ જાહેરનામાની અમલવારી મોકુફ રાખવાનો આદેશ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!