રાજકીય કાર્યક્રમમાં કોઈ નિયમ નહીં, તહેવાર સમયે બધા નિયમ લાગુ : ખેલૈયાઓમાં રોષ

0

ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે અને નવરાત્રીનાં પર્વને લઈ રાજય સરકાર દ્વારા નિર્ણયો જાહેર કરાયા છે. જેમાં શેરી ગરબાને મંજુરી આપી રાત્રી કર્ફયુનાં સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજકોટમાં પાર્ટીપ્લોટ કે કલબમાં થતા ગરબાનાં આયોજનને મંજુરી ન આપતા ખેલૈયાઓ નારાજ થયાં છે. ખેલૈયાઓએ જણાવ્યું હતું કે રાજકીય કાર્યક્રમોમાં કોઈ નિયમ લાગુ પડતો નથી અને તહેવાર સમયે બધા નિયમો લાગુ કરવામાં આવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!