આધુનિક જૂનાગઢનો ઈતિહાસ પુસ્તકરૂપે પ્રગટ થયો

0

જૂનાગઢ જીલ્લાનાં ભેસાણ સરકારી વિનયન ખાતે પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા ડો. વિશાલ આર. જાેશીએ આધુનિક જૂનાગઢનો ઈતિહાસ (ઈ.સ.૧૮પ૧ થી ઈ.સ.૧૯૪૭) પોતાની કોઠાસુઝ અને અપાર મહેનત કરી અને મહા શોધ નિબંધ ઉપર પીએચડી કર્યું છે અને લોકો વચ્ચે આ પુસ્તક મુકવામાં આવ્યું છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે વખતે ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી હતા. તેઓએ પણ આ પુસ્તક વાંચી ડો. વિશાલ આર. જાેશીને શુભેચ્છા પાઠવી હતી. આ પુસ્તક ખૂબ જ સરસ છે તેમજ અનેક રસપ્રદ વિગતો તેમાં મુકી છે તેમ જણાવી જૂનાગઢ શહેર ભાજપનાં મીડીયા વિભાગનાં સહ કન્વીનર સંજય પંડયાએ પણ આ પુસ્તકને વાંચી અને અભિભૂત થઈ ડો. વિશાલ આર. જાેશીને અભિનંદન પાઠવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!