જૂનાગઢની સરસ્વતી સ્કૂલમાં અમદાવાદના મનોવૈજ્ઞાનિક ડો. મીનાબેન પટેલનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

0

જૂનાગઢમાં માંગનાથ રોડ ઉપર આવેલી સરસ્વતી સ્કૂલમાં તા. ૬ ડિસેમ્બરના રોજ અમદાવાદના પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક ડો. મીનાબેન પટેલનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં તેઓએ કોરોના બાદ સ્કૂલ શરૂ થઈ છે ત્યારે વિધાર્થીઓને માર્ગદર્શન આપી  તેમની સમસ્યાઓના ઉત્તરો પણ આપ્યા હતા તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી સરસ્વતી સ્કૂલ સંચાલકોને પણ અભિનંદન આપ્યા હતા. કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓએ કઈ કઈ બાબતોની કાળજી લેવી જાેઇએ તેની વિસ્તૃત માહિતી પણ ડો. મીનાબેન પટેલે આપી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!