‘યોગ ભગાડે રોગ’:  જૂનાગઢની યોગ શિબિરનો ‘તંદુરસ્ત’ નજારો

0

જૂનાગઢ જીલ્લામાં તા. ૧૭-૧ર-ર૧ થી તા. ૧૯-૧ર-ર૧ સુધી સવારનાં ૬ થી ૮ કલાક સુધી રાજય યોગ બોર્ડનાં ચેરમેન શિશપાલજીનાં સંચાલનમાં યોગ શિબિરનું આયોજન થયું છે. ત્યારે જૂનાગઢ ખાતે કૃષિ યુનિવર્સટીનાં વિશાળ મેદાનમાં યોગ શિબિરનું આયોજન થયું છે. લોકોમાં યોગ અંગે જાગૃતતા આવે અને તેઓનાં સ્વાસ્થ્યમાં સુધાર તેમજ માનસીક અને શારીરીક રીતે સક્ષમ બને એ યોગ શિબિરનો હેતુ છે. આ યોગ શિબિરમાં લોકો સહપરીવાર સાથે મોટી સંખ્યામાં જાેડાઈ રહયા છે. પ્રસ્તુત તસ્વીરમાં યોગ કરતાં લોકો દર્શાય રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!