વાજપેયીજીના જન્મ દિવસ નિમિત્તે દ્રોણેશ્વર ગુરૂકુલમાં વિદ્યાર્થીઓ દ્વારા ભાવાંજલિ

0

રાજનીતિમાં રહેવા છતાં રાજકારણે જેનામાં પ્રવેશ કર્યો ન હતો એવા મહાપુરૂષ એટલે અટલ બિહારી વાજપેયીજીએ ત્રણ વાર દેશના વડાપ્રધાન પદને શોભાન્વિત કર્યું હતું તો પણ રાજકીય પક્ષમાં યા તો કોઈ પણ પ્રકારના શત્રુ જેમને હતા જ નહીં એવા એ અજાત શત્રુ હતા. આ મહાન વ્યક્તિનો જન્મ દિવસ હોય એસજીવીપી ગુરૂકુલના અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીજીની પ્રેરણાથી ગુરૂકુલ દ્રોણેશ્વર છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા વાજપેયીજીને ભાવાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે હરિદર્શન સ્વામીએ અટલજીના જીવન પ્રસંગ તથા એમના ગુણો વિષે વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં હિતેશભાઈ નકુમે આગવો સહકાર આપ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!