સાળંગપુર : હનુમાનજી મહારાજને રજવાડી વાઘા પહેરાવી વિશેષ શણગાર

0

સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને પવિત્ર ધનુર્માસ નિમિતે તા.રપ-૧ર-ર૦ર૧ને શનિવારે રજવાડી વાઘા પહેરાવી વિશેષ ટ્રેડીશનલ દિવય શણગાર તથા કાઠીયાવાડ ગામ અને કૃષિદર્શનની વિશેષ ઝાંખી કરવામાં આવેલ. તેમજ દાદાનાં મંદિરનાં પટાંગણમાં વિશ્વશાંતિ હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૯ થી ૧ર અને સાંજે ૩ થી ૬ કલાક દરમ્યાન દરરોજ હાલ શરૂ છે. ધનુર્માસ નિમિતે શ્રી હરિ મંદિરમાં ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ જેનો હજારો ભકતોએ આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!