સાળંગપુર : હનુમાનજી મહારાજનું ભવ્ય રાજાેપચાર પૂજન, પ૧ કિલો ફુલો દ્વારા પુષ્પાભિષેક

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનું પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.ર૭/૧ર/ર૦ર૧ને સોમવારના રોજ ભવ્ય રાજાેપચાર પૂજન-અર્ચન કરવામાં આવેલ અને પૂજન અંતર્ગત પ૧ કિલો ફુલો દ્વારા પુષ્પાભિષેક કરવામાં આવેલ તેમજ મંદિરમા ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ. હજારો ભકતોએ આ દિવ્ય દર્શનનો ઓનલાઈન તથા રૂબરૂ લાભ લઈ ધન્યાતાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!