સાળંગપુર : કષ્ટભંજનદેવને વરિયાળીનો દિવ્ય શણગાર

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને પૂનમ નિમિતે તા.૧૬-ર-ર૦રરને બુધવારનાં રોજ વરિયાળીનો દિવ્ય શણગાર કરવામાં આવેલ હતો. તેમજ વિશેષ ષોડશોપચાર પૂજનનું આયોજન સાંજે પઃ૩૦ કલાકે કરવામાં આવેલ છે. દર્શનનો હજારો ભકતોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!