શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજને કેસુડાના ફુલનો દિવ્ય શણગાર

0

શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલીત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવાર નિમિત્તે તા. ર૬-ર-રરનાં રોજ કેસુડાના ફુલનો દિવ્ય શણગાર તથા ધાણી, ખજૂર, ડાળીયાનો ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવેલ હતો તેમજ મંદિરનાં પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. હજારો ભકતોએ આ અનેરા દર્શનનો ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!