મહાશિવરાત્રીએ શ્રી કષ્ટભંજનદેવ દાદાને રૂદ્રાક્ષનો દિવ્ય શણગાર કરાયો

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરમાંધામ-શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને મહાશિવરાત્રી નિમિતે તા.૧-૩-ર૦રરને મંગળવારનાં રોજ રૂદ્રાક્ષનો દિવ્ય શણગાર ધરાવવામાં આવેલ તથા નિલકંઠ મહાદેવ મંદિરમાં રાત્રે ૧૦ થી ૧ર વાગ્યે સંતો દ્વારા પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ હતું અને મંદિરનાં પટાંગણમાં વિશેષ મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. સાળંગપુરમાં દાદાનાં રૂદ્રાક્ષનાં અમૂલ્ય દર્શન-મહાપ્રસાદનો લાભ સાળંગપુર હનુમાનજી યુટયુબ ચેનલ દ્વારા તેમજ પ્રત્યક્ષ હજારો હરિભકતોએ લઈ ધન્યતા અનુભવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!