રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના સાસુમાનું નિધન

0

જામનગર : સ્વ. ગોકલદાસ ચત્રભુજ બરછા(જામ ખંભાળિયા વાળા)ના ધર્મપત્ની ગં.સ્વ. મંજુલાબેન ગોકલદાસ બરછા(ઉ.વ.૯૨) તે અરૂણભાઈ, સ્વ. જયંતભાઈ, સ્વ. મહેશભાઈ, કિશનભાઈ તથા જયશ્રીબેન(વર્ષાબેન) પરિમલભાઈ નથવાણીના માતા તેમજ ગોરધનદાસ કેશવજીભાઈ મજીઠીયાના પુત્રી તા.૨૬મીના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા તથા પિયર પક્ષની સાદડી શનિવાર તારીખ ૨૮ના રોજ સાંજે ૫ થી ૬ પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગર ખાતે રાખવામાં આવેલ છે.

error: Content is protected !!