વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ મનપા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

0

પ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે કયાડાવાડી રોડથી ખલીલપુર ચોકડી સુધીનું શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ તરીકે નામાકરણ કરાયું હતું. આ પ્રસંગે જૂનાગઢ મનપાનાં અધિકારીઓ, પદાધિકારીઓ, કોર્પોરેટરો સહિત બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહયા હતાં.

error: Content is protected !!