ધો.૧૦નું પરીણામ જાહેર : જૂનાગઢનું ૬૬.રપ ટકા પરીણામ

0

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-ર૦રરમાં લેવાયેલ ધો.૧૦ની પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે. ૬પ.૧૮ ટકા પરીણામ આવ્યું છે. જેમાં જૂનાગઢનું ૬૬.રપ ટકા પરીણામ આવેલ છે. સફળ રહેલા ૪૮૬ વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. જયારે એ-ર ગ્રેડમાં ૧૬૯૪, બી-૧માં ર૮ર૧, બી-રમાં ૩૪૭પ, સી-૧માં ૩૧૭૩, સી-ર ૧૩૮ર, ડી-૬૬, સફળ થયા છે. આજે જૂનાગઢ શહેરની વિવિધ શાળાઓમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને શુભેચ્છા, અભિનંદન પાઠવવામાં આવી રહેલ છે.

error: Content is protected !!