સોમનાથ મંદિર દર્શનાર્થે પધારશે સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આગામી તા.૧૧ કે ૧ર જુનનાં રોજ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવનાં દર્શન-પૂજન અર્થે પધારે તેવી શકયતા છે. તેઓ દિવથી હેલીકોપ્ટરમાં સોમનાથ ત્રિવેણી સંગમ હેલીપેડે પહોંચી મહાદેવનાં દર્શન-પૂજન અર્થે પધારશે.

error: Content is protected !!