સાળંગપુર : હનુમાનદાદાને દિવ્ય વાઘા, ફુલોનો શણગાર

0

સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભીમ અગિયારસ અને શનિવારના પવિત્ર દિન નિમિતે તા.૧૧-૬-૨૦૨૨ના રોજ દાદાને દિવ્ય વાઘા અને સિંહાસનને હજારીગલ, મોગરો વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરવામાં આવેલ હતો. તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા તેમજ પોલીસ દ્વારા દાદાને બપોરે ૧૧ઃ૧૫ કલાકે છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો અને આ અનેરા દર્શનનો ભાવિકોએ જીટ્ઠઙ્મટ્ઠહખ્તॅેિૐટ્ઠહેદ્બટ્ઠહદ્ઘૈ – ર્ંકકૈષ્ઠૈટ્ઠઙ્મ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

error: Content is protected !!